સોમવાર, 5 જાન્યુઆરી, 2015

 નવનિર્માણ:
ભારતનુ...સમાજનુ...વિચાર વિનિમયની રીતરસમનુ.....

1 "યથા રાજા તથા પ્રજા; યથા પ્રજા તથા રાજા" એ સિધ્ધાંતોને અનુસરીને, ગામેગામ "આધુનિક" ગ્રામપંચાયતોની(Block Committees etc.) મદદથી, નરેન્દ્રભાઈ, સોનિયા કે જયલલીતા જેવા નેતાઓને કેવી રીતે "સલાહ-સહકાર" આપી શકાય તેની વિચારણા માટે સમય પાકી ગયો છે ખરો?

2 નમોતંત્રે સૌથી પહેલું શું કામ કરવુ તેનુ એક નમ્ર સૂચન:
  પ્રજાના ગરીબવર્ગ--મુસ્લીમો સીકે--ના પ્રશ્નો માટે બે રીતે જાણકારી ભેગી કરવી:
  (1) સમાજશાસ્ત્ર કે "પોલીંગ"ની મદદથી તેમની મુશ્કેલીઓનુ સર્વેક્ષણ
  (2) અર્થશસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, વેપારી આલમ, સમાજસેવકો વગેરેનો તટસ્થ અભિપ્રાય મેળવવો
  આ માહિતીને આધારે, આ વર્ગને જલદીથી સારી તકો મળે તેવા પગલાં વિના વિલંબે લેવાય તેની        માગણી   કે "ચળવળ" કરવી.

3 "મજામા"મા રજુ થયેલા વિચારો શિક્ષીતો, કોમ્પ્યુટરથી પરિચીત વ્યક્તિઓ સિવાય ઓછુ ભણેલા લોકોમા પણ ફેલાય તે માટે શું કરવું?

ખરું કહીએ તો, આવા કામમા બધાની જ નાનીમોટી મદદ મળે તો જલદી કામ થાય!

(નોંધ: આ લખાણમા ઘણો સુધારો કરવાનો બાકી છે)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો