ગુરુવાર, 8 જાન્યુઆરી, 2015

1  8  15

પેરીસમા ખબરપત્રીઓની હત્યા


એક વિચાર: તમારો વિચાર?

જીસસ-ગાંધીની જેમ ક્ષમાવ્રૃત્તિ રાખવી--કાયદાને એની રીતે કામ કરવા દેવું.
મુસ્લીમ ભાઈબેનો પાસેથી વિચારવિનીમયથી જાણવું કે આ કઈ રીતે અટકાવી શકાય?
ગરીબ મુસ્લીમ-બીનમુસ્લીમો માટે, બધા જ ધર્મોવાળાએ ભેગા થઈ રાહતના કામો યોજવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો